ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર તુલસીદાસ રવિદાસ કાલિદાસ કબીર તુલસીદાસ રવિદાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? પાલ રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર ચાલુક્ય પાલ રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP