ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? એક પણ નહીં કરમસદ નડિયાદ ઝાલાવાડ એક પણ નહીં કરમસદ નડિયાદ ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-B, 2-A, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? ધનનંદ બિંદુસાર કૌટિલ્ય ચંદ્રગુપ્ત ધનનંદ બિંદુસાર કૌટિલ્ય ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP