સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે.

9 વડે
10 વડે
ચોક્કસ ન કહી શકાય
11 વડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ?

પૂર્ણાંક સંખ્યાઓ
પ્રાકૃતિક સંખ્યાઓ
સંમેય સંખ્યાઓ
અસંમેય સંખ્યાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP