Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

મણિલાલ દ્વિવેદી
ચિનુ મોદી
વિશ્વનાથ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ?

સાઉથ આફ્રીકા
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ?

પથિકાશ્રમ
સરાઈ
ઘર્મશાળા
બધા વિકલ્પો સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

6 કલાક
7 કલાક
42 કલાક
36 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP