Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar To grease the palm means ___. To win To smooth To make up mind To bribe To win To smooth To make up mind To bribe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 7800 રૂ. 5200 રૂ. 2600 રૂ. 8400 રૂ. 7800 રૂ. 5200 રૂ. 2600 રૂ. 8400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ? 32 51-એ 22 19 32 51-એ 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? નાટક કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય મહાકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ મથુરદાસ દલપતરામ પ્રાણલાલ ડોસા નર્મદ પ્રાણલાલ મથુરદાસ દલપતરામ પ્રાણલાલ ડોસા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP