Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

વિશ્વનાથ ભટ્ટ
ચિનુ મોદી
ચંદ્રકાંત શેઠ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ?

મ્યૂનીસીપાલિટી
મ્યુનિસિપાલિટિ
મ્યુનિસીપાલિટિ
મ્યુનિસિપાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

અકબર
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP