Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
રામાયણ
ભગવત્‌ ગીતા
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ?

મુજથી ખડખડાટ હસી પડાયું.
દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ?
બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા.
સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી
જામસાહેબ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP