Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
રામાયણ
મહાભારત
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી.

અજ્ઞેય
બાબુ દેવનંદન ખત્રી
ધર્મપાલ
મૈથીલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP