Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હર્યુપાસના હરિની ઉપાસના હરિયોપાસના હરીપાસના હર્યુપાસના હરિની ઉપાસના હરિયોપાસના હરીપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? બોટાદકર ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ બોટાદકર ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 110 175 180 165 110 175 180 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP