Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
મહાભારત
કથોપનિષદ
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી.

ધર્મપાલ
અજ્ઞેય
મૈથીલીશરણ ગુપ્ત
બાબુ દેવનંદન ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP