Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? મુજથી ખડખડાટ હસી પડાયું. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. મુજથી ખડખડાટ હસી પડાયું. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. ગજેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He denied that he ___ a liar. will not be was is not was not will not be was is not was not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP