Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
કથોપનિષદ
મહાભારત
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP