Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
કથોપનિષદ
ભગવત્‌ ગીતા
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

મેનોમીટર
ઓડિયોમીટર
ગાયરોસ્કોપ
સિસ્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ?

પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર
વીર સાવરકર
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP