Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

જવાહરલાલ નેહરૂ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
ચરક
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP