Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી
લોકમાન્ય ટિળક
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ?

સેમ્યુઅલ મોર્સ
સ્ટીવનસન
જે. એલ. બેયર્ડ
માર્કોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP