Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

જવાહરલાલ નહેરુ
લોકમાન્ય ટિળક
મોતીલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

ઉમાશંકર જોષી
બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ
જ્યંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP