Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મનો પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મનો પ્રચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 13 10 20 21 13 10 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મુસાફિર અગનપંખ કાર્ડિયોગ્રામ મારા અનુભવો મુસાફિર અગનપંખ કાર્ડિયોગ્રામ મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 10 5 1 0 (zero) 10 5 1 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP