Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બંધારણના ઘડવૈયા
હિન્દુ મુસ્લિમ એકતા
અસ્પૃશ્યતા નિવારણ
બૌદ્ધ ધર્મનો પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશકિરણ
પ્રકાશપુંજ
અંધાર-ઉજાસ
પ્રકાશનો પડછાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP