Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? અચળપદ જેટલો ન મળે એક શૂન્ય અચળપદ જેટલો ન મળે એક શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? પરિવર્તન ચક્ર સુદર્શન ચક્ર રેંટિયા ચક્ર અશોક ચક્ર પરિવર્તન ચક્ર સુદર્શન ચક્ર રેંટિયા ચક્ર અશોક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 101 98.5 98 100 101 98.5 98 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 52 130 13 65 52 130 13 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP