Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરુ
લાલબહાદુર શાસ્ત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

અંધાર-ઉજાસ
પ્રકાશપુંજ
પ્રકાશનો પડછાયો
પ્રકાશકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP