Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

y - 3 = 27
2y - 3 = 27
y + 3 = 27
2y + 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP