Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 6 5 3 8 6 5 3 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar You ___ your time provided you started early. save can save can have saved could have saved save can save can have saved could have saved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર સરદાર વલ્લભભાઈ પટેલ કોઈક પત્રકાર વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર સરદાર વલ્લભભાઈ પટેલ કોઈક પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ? કેરી નાળિયેર સફરજન કેળું કેરી નાળિયેર સફરજન કેળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? કોચરબ દાંડી ગાંધીનગર અમદાવાદ કોચરબ દાંડી ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP