Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 360° 180° વર્તુળ પર આધાર રાખે 320° 360° 180° વર્તુળ પર આધાર રાખે 320° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? લંબચોરસ વર્તુળ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ વર્તુળ ચતુષ્કોણ ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગૂર્જરદેશ ગુર્જરત્રા ગૂર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગૂર્જરદેશ ગુર્જરત્રા ગૂર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? વડનગર મહેસાણા અમદાવાદ વિસનગર વડનગર મહેસાણા અમદાવાદ વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP