Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
સુંદરમ્
બોટાદકર
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગૂર્જરદેશ
ગુર્જરત્રા
ગૂર્જરપ્રદેશ
ગુર્જરભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

રઘુવીર ચૌધરી
ધીરુ પરીખ
ડૉ. કુમારપાળ દેસાઈ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP