Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

પરિવર્તન ચક્ર
રેંટિયા ચક્ર
અશોક ચક્ર
સુદર્શન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
પાણી શેનું બનેલું છે ?

ઓક્સિજન - થોરીયમ
હાઈડ્રોજન - ઑક્સિજન
હાઇડ્રોજન - ગંધક
પોટાશ - હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બૌદ્ધ ધર્મનો પ્રચાર
બંધારણના ઘડવૈયા
અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP