Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાવજી પટેલ
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

અગનપંખ
મારા અનુભવો
મુસાફિર
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP