Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
વિનોબા ભાવે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

કેસરી - સફેદ - લીલો
સફેદ - લીલો - કેસરી
લીલો - કેસરી - સફેદ
સફેદ - લાલ - લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP