Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

નરસિંહ મહેતા
અખો
ભોજા ભગત
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

વિષ્ણુ ડે
જી. શંકર કુરૂપ
ઉમાશંકર જોશી
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP