Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? ભોજા ભગત પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ભોજા ભગત પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? ઉપકૃત કૃતધ્ન પરોપકારી કૃતજ્ઞ ઉપકૃત કૃતધ્ન પરોપકારી કૃતજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? મદનમોહન માલવીય સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ભગત સિંહ મદનમોહન માલવીય સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ભગત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી સુરેન્દ્રનાથ બેનરજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ? ટૉલ્સ્ટૉય ફાર્મ શાંતિ ફાર્મ સ્વરાજ ફાર્મ રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ શાંતિ ફાર્મ સ્વરાજ ફાર્મ રસ્કીન ફાર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCDની ચારેય બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. જો AB = 6, BC = 3, અને CD = 4, હોય, તો AD = ___ 13 7 9 2 13 7 9 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP