Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

અખો
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો.

ઉમાશંકર જોશી
જી‌. શંકર કુરૂપ
સજીવારોપણ
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મનુભાઈ પંચોલી
ઉમાશંકર જોશી
ધીરુભાઈ ઠાકર
ત્રિભુવન લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP