Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

અખો
પ્રેમાનંદ
ભોજા ભગત
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

ચંદ્રવદન મહેતા
રમણલાલ સોની
વેણીભાઈ પુરોહિત
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

ગંભીર - છીછરું
ઉપહાસ - મશ્કરી
અભ્યાગત - અતિથિ
અલૌકિક - દિવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP