Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
સુંદરમ્‌
અનિલ જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ધૂમકેતુને
શુક્રના તારાને
ખરતી ઊલ્કાઓને
પ્લૂટો ગ્રહને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP