Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

ગંભીર - છીછરું
અલૌકિક - દિવ્ય
અભ્યાગત - અતિથિ
ઉપહાસ - મશ્કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો.

જી‌. શંકર કુરૂપ
ઉમાશંકર જોશી
સજીવારોપણ
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP