Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભોજા ભગત નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ___ he like his work ? Does Do Done Doing Does Do Done Doing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = 2n² + 3n તો d = ___. -2 4 13 9 -2 4 13 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હરિશ્ચંદ્ર'નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિ + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ: + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિ + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ: + ચંદ્ર હરિ + શ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું' અશક્ય બાબત શક્ય બનાવવી સજીવ અને નિર્જીવનો યોગ કરવો વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા લાકડા ઉપર મંક્ડું ચડાવવું અશક્ય બાબત શક્ય બનાવવી સજીવ અને નિર્જીવનો યોગ કરવો વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા લાકડા ઉપર મંક્ડું ચડાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિંહ ડૉ. બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિંહ ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP