Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભોજા ભગત
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો :

રામ + આયન = રામાયણ
નમસ + કાર = નમસ્કાર
સ + બંધ = સંબંધ
પરિ + નામ = પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP