Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? નરસિંહ મહેતા અખો ભોજા ભગત પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ભોજા ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ∆ ABC અને ∆ PQR માં સંગતતા ABC ↔ PQR સમરૂપતા છે. જો AB = 12, ABC = 36 અને PQR = 64, તો PQ = ___. 64 8 16 12 64 8 16 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ? રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? વિષ્ણુ ડે જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી આશાપૂર્ણા દેવી વિષ્ણુ ડે જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? કલ્પનાતીત ઉઠવાબેસવા રામલક્ષ્મણ સાચેસાચું કલ્પનાતીત ઉઠવાબેસવા રામલક્ષ્મણ સાચેસાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 60° 45° 0° 30° 60° 45° 0° 30° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP