Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું.
પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ?

જગતની પાઠશાળામાં
ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં
સદ્ગુરુના માર્ગદર્શનમાં
મનુષ્યના અંતરાત્મામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
રામનારાયણ પાઠક
ચુનીલાલ મડિયા
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી મહેંદી નવાઝજંગ
ડૉ. જીવરાજ મહેતા
ડૉ. કમલા બેનીવાલ
શ્રી નતવલકિશોર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

ગંભીર - છીછરું
અલૌકિક - દિવ્ય
ઉપહાસ - મશ્કરી
અભ્યાગત - અતિથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP