Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
20 દિવસ
24 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ?

જૂનાગઢ નવાબ
સર આલ્ફ્રેડ પહેલા
સર આલ્ફ્રેડ બીજા
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નશા (ઉત્તેજક પીણાં)ને કારણે ઇચ્છા વિરૂધ્ધ IPC-1860માં નીચેની કઇ કલમમાં જણાવેલ છે ?

કલમ-87
કલમ-85
કલમ-86
કલમ-84

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?

મુઝફ્ફર શાહ પહેલો
મહંમદ શાહ બીજો
કુત્બુદીન અહમદ શાહે
મહંમદ તઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP