Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

20 દિવસ
36 દિવસ
44 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નાનું મગજ ક્યાં આવેલુ છે ?

મોટા મગજની ઉપર
મોટા મગજ પાસે
એક પણ નહીં
મોટા મગજની નીચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જામનગર જિલ્લામાં આપેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

રોમન
મુઘલ
ચાલુક્ય
ઈન્ડો-આર્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP