Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
20 દિવસ
36 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ–2018’નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ?

ગાંધીનગર
વડોદરા
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પીનલ કોડ - 1860 ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

ફકત 2 વ્યકિત
બે અથવા તેથી વધુ વ્યકિત
ફકત 1 વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

32
22
42
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP