Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
36 દિવસ
20 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ આવે છે ?

મોનીટર
હાર્ડ ડિસ્ક
સ્કેનર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સોંલકી વંશના ક્યા શાસકે સૌથી લાંબાસમય સુધી શાસન સંભાળયું હતું ?

ભીમદેવ-2
ભીમદેવ-1
સિદ્ધરાજ જયસિંહ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈન્ડિયન પીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે ?

376
374
353
352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP