Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

44 દિવસ
20 દિવસ
36 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

મ્યુનિસિપલ કમિશનર
આપેલ તમામ
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
પોલીસ સબ-ઈન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

કોલહર
હિલગાર્ડ અને એટકિન્સન
અબ્રાહમ મેસ્લો
જહોન બી. વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP