Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?
Gujarat Police Constable Practice MCQ
વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ઇન્ડીયન પોસ્ટ પે-મેન્ટ બેંકનું ઉદઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ IPPBના ચેરમેન કોણ છે ?