Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

36 દિવસ
44 દિવસ
20 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પુરાવા કાયદાની કલમ 49 માં શેને લગતી જોગવાઈ છે ?

હસ્તાક્ષર સંબંધિત અભિપ્રાયને લગતી
પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિશે અભિપ્રાયને લગતી
હાથ લખાણની ઓળખ બાબત
ઉપરોક્ત તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

લોર્ડ ઈરવીન
બી.આર.આંબેડકર
લોર્ડ મેકોલે
જેમ્સ સ્ટીફન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડીઝલ વાહનોના ધુમાડમાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો.

નીચેના તમામ
નાઇટ્રસ ઓક્સાઈટ અને બેન્ઝીન
સલ્ફર ડાયોક્સાઇટ અને નાઇટ્રસ ઓક્સાઇટ
કણયુક્ત કચરો અને બેન્ઝીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP