Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

24 દિવસ
20 દિવસ
44 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ?

ભારતીય સંસદે પસાર કરેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં
બ્રિટિશ સંસદે પસાર કરેલ છે.
ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કુલપતિ શું છે ?

કોલેજના બંધારણીય વડા
યુનિવર્સિટીના બંધારણીય વડા
મ્યુનિસિપાલીટીના બંધારણીય વડા
તમામના વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના ત્રીજા બુધવારે
માર્ચ મહિનાના ચોથા બુધવારે
માર્ચ મહિનાના બીજા બુધવારે
માર્ચ મહિનાના પ્રથમ બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP