બાયોલોજી (Biology)
ચેન્નઈમાં કયું પ્રાણીઉદ્યાન આવેલું છે ?

હિમાલયન
નેહરુ ઉદ્યાન
એરીગનાર અન્ના
રાણી જીજામાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

અંતઃસંકરણ
આંતરજાતીય સંકરણ
અંતઃ જાતીય સંકરણ
બર્હિસંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ?

શાહમૃગ - કબુતર
મોર - કાગડો
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP