બાયોલોજી (Biology) ચેન્નઈમાં કયું પ્રાણીઉદ્યાન આવેલું છે ? હિમાલયન નેહરુ ઉદ્યાન એરીગનાર અન્ના રાણી જીજામાતા હિમાલયન નેહરુ ઉદ્યાન એરીગનાર અન્ના રાણી જીજામાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ? અંતઃસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ બર્હિસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં લિંગીપ્રજનનના કેટલા તબક્કા છે ? બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે નબળા હાઈડ્રોજન બંધથી જોડાતી સાચી જોડ કઈ છે ? A, T અને T, A બંને A, T T, A C, G A, T અને T, A બંને A, T T, A C, G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ? શાહમૃગ - કબુતર મોર - કાગડો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં શાહમૃગ - કબુતર મોર - કાગડો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP