Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

યમક
વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

દલપતરામ
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP