Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?

રમતના કોચને
રમતના ખેલાડીને
રમતની ટીમને
રમતના અમ્યાયરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2300 રૂપિયા
2100 રૂપિયા
2000 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP