Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રવદન મહેતા
મણિશંકર ભટ્ટ
દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો,

હાહાકાર મચી જવો
આનંદિત થવું
પરાક્રમ કરવું
ધનવાન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2300 રૂપિયા
2100 રૂપિયા
2000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP