બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ?

જનીન બેંક
પુસ્તકાલય
ગ્રીનહાઉસ
હર્બેરીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ?

કણાભસૂત્ર
કોષદીવાલ
કોષરસ
રિબોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

વ્યતીકરણ પામે છે.
સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.
સમજાત રંગસૂત્રની જોડ બને છે.
રંગસૂત્રીકાનું અલગીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP