બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ?

ગ્રીનહાઉસ
પુસ્તકાલય
જનીન બેંક
હર્બેરીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?

સાપ
કાચબો
કેમેલિયોન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

તે શ્વસનવાયુનું વહન કરે છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.
તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્ટફિંગ એટલે...

પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા.
પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા.
પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા.
પ્રાણીઓને દબાણ આપી રાખવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP