બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ? જનીન બેંક પુસ્તકાલય ગ્રીનહાઉસ હર્બેરીયમ જનીન બેંક પુસ્તકાલય ગ્રીનહાઉસ હર્બેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જ્યોતકોષો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? પરિવહન પાચન શ્વસન ઉત્સર્જન પરિવહન પાચન શ્વસન ઉત્સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ? કણાભસૂત્ર કોષદીવાલ કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષદીવાલ કોષરસ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ? 30 A° 3.4 A° 2.0 A° 20 A° 30 A° 3.4 A° 2.0 A° 20 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંગિકાઓના સંકલન વડે શું બને છે ? પેશી અંગતંત્રો કોષ અંગો પેશી અંગતંત્રો કોષ અંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. રંગસૂત્રીકાનું અલગીકરણ વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. રંગસૂત્રીકાનું અલગીકરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)