Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
રામનારાયણ પાઠક
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2300 રૂપિયા
2000 રૂપિયા
2200 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

દત્તાત્રેય કાલેલકર
ચંદ્રકાન્ત બક્ષી
મણિશંકર ભટ્ટ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP