Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

ટર્શયરી યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી આનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?

કોર્નવોલિસ
રિપન
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP