ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એસ.પી. ગૌતમ
હરીશ અગ્રવાલ
વિશ્વનાથ ધનદેવ
એમ.એચ‌. મેરીગોવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1895
ઈ.સ. 1915
ઈ.સ. 1911
ઈ.સ. 1901

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-પુણે
મુંબઈ-થાણે
દિલ્હી-અમદાવાદ
દિલ્હી-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી અને બીજી
બીજી અને ત્રીજી
પહેલી અને ત્રીજી
પહેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

ભાડા રહીતની જમીન
વારસાઈ જમીન
પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
વચેટિયાઓને અપાયેલી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP