ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

સમશેર બહાદુર
દેશી મિત્ર
હિતેચ્છુ
સત્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

મહાબોધિ મઠ
સારનાથ મઠ
સ્થાનવિશ્વર મઠ
જલંધર મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP