Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

વિનોબા ભાવે
સરદાર વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
બબલાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP