બાયોલોજી (Biology) નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે : પક્ષીઘર સાપઘર નિશાચરઘર ગ્લાસહાઉસ પક્ષીઘર સાપઘર નિશાચરઘર ગ્લાસહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) m- RAN માટે અસંગત વિધાન જણાવો. પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનું વહન કરે, એમિનો ઍસિડનું વહન કરાવે. DNA ની ટેમ્પ્લેટ શૃંખલા પર સંશ્લેષણ પામે. તેનું કાર્ય પૂરું થતાં વિઘટન પામે. પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનું વહન કરે, એમિનો ઍસિડનું વહન કરાવે. DNA ની ટેમ્પ્લેટ શૃંખલા પર સંશ્લેષણ પામે. તેનું કાર્ય પૂરું થતાં વિઘટન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ? કોઈ પણ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ કોઈ પણ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ? આપેલ પૈકી એક પણ નહીં મોર - કાગડો શાહમૃગ - કબુતર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોર - કાગડો શાહમૃગ - કબુતર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પોષણની દ્રષ્ટિએ ફૂગનો સમાવેશ શેમાં થાય છે ? આપેલ તમામ પરોપજીવી અને મૃતોપજીવી પરપોષી એક પણ નહિ આપેલ તમામ પરોપજીવી અને મૃતોપજીવી પરપોષી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ? આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન pH ની જાળવણી અને કોષવિભાજન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન pH ની જાળવણી અને કોષવિભાજન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP