બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાન કયું છે ? નેહરુ ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક રાણી જીજામાતા ઉદ્યાન સકરબાગ નેહરુ ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક રાણી જીજામાતા ઉદ્યાન સકરબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ? શૂળત્વચી સછિદ્ર પૃથુકૃમી સરીસૃપ શૂળત્વચી સછિદ્ર પૃથુકૃમી સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેરાથાઈરોઈડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કર્યો બંધ ધરાવે છે ? પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક ફૉસ્ફોડાય એસ્ટર એસ્ટર પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક ફૉસ્ફોડાય એસ્ટર એસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુકોઝ ફોસ્ફેટેઝ કયા પ્રકારનો જૈવિક અણુ છે ? લિપિડ અંતઃસ્રાવ ઉત્સેચક કાર્બોદિત લિપિડ અંતઃસ્રાવ ઉત્સેચક કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ? બે સમજાત રંગસૂત્ર વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે બે સમજાત રંગસૂત્ર વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP