બાયોલોજી (Biology) પ્રોટીસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ? અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ ચલિત વનસ્પતિ અચલિત વનસ્પતિ ચલિત પ્રાણીઓ અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ ચલિત વનસ્પતિ અચલિત વનસ્પતિ ચલિત પ્રાણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? આપેલ તમામ દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન આપેલ તમામ દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આઈકલર આર. એચ. વ્હીટેકર લિનિયસ બેન્થામ અને હુકર આઈકલર આર. એચ. વ્હીટેકર લિનિયસ બેન્થામ અને હુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? એડ્રિનલ સ્વાદુપિંડ પેરાથાઈરોઈડ પિટ્યુટરી એડ્રિનલ સ્વાદુપિંડ પેરાથાઈરોઈડ પિટ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? હલનચલન પ્રચલન અને હલનચલન પાચન પ્રચલન હલનચલન પ્રચલન અને હલનચલન પાચન પ્રચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP