Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
શામળ ભટ્ટ
ભાલણ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP