છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?
છંદ
'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત -આ પંક્તિનો છંદ જણાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !
છંદ
જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?