ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? આણંદ ભરૂચ અમદાવાદ સુરત આણંદ ભરૂચ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મનહર દોહરો પૃથ્વી મંદાક્રાંતા મનહર દોહરો પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વા + તાવાર્ણ વાત + અનાવરણ વાતા + આવરણ વાત + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાતા + આવરણ વાત + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP