ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? આણંદ સુરત અમદાવાદ ભરૂચ આણંદ સુરત અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા અંગ્રેજો સરદાર પટેલ ગાંધીજી ભારતની પ્રજા અંગ્રેજો સરદાર પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સુડા બહોતરી સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સુડા બહોતરી સિંહાસન બત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? દલપતરામ નર્મદ નાકર પ્રેમાનંદ દલપતરામ નર્મદ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP