બાયોલોજી (Biology)
ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ?

લિનિયસ
વ્હૂઝ
આઈકલર
વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી. એમ. વી. છે તેવું કોણે દર્શાવ્યું ?

ડાયનર
પાશ્વર
આઈકલર
ઈવાનોવ્સકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ?

0.5 μ થી 1.0 μ
5.0 μ થી 1.0 μ
0.25 μ થી 0.50 μ
0.1 μ થી 1.0 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP