બાયોલોજી (Biology) સજીવ અને નિર્જીવ વસ્તુઓના મધ્યસ્થી તરીકે કોણ વર્તે છે ? વિષાણુ જીવાણુ ફૂગ લીલ વિષાણુ જીવાણુ ફૂગ લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના પૈકી કયું અસંગત છે ? ગ્લુમીફલોરી એસ્ટરેસી ઓપિસ્થોપોરા એન્યુરા ગ્લુમીફલોરી એસ્ટરેસી ઓપિસ્થોપોરા એન્યુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? બતકચાંચ સસલું પેંગ્વિન ડોલ્ફિન બતકચાંચ સસલું પેંગ્વિન ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? એડેનીન, ગ્વાનીન સાયટોસીન, થાયમિન એડેનીન, થાયમિન એડેનીન, સાયટોસીન એડેનીન, ગ્વાનીન સાયટોસીન, થાયમિન એડેનીન, થાયમિન એડેનીન, સાયટોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP