GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કોનું તખલ્લુસ “શ્રવણ' છે ?

ઉમાશંકર જોશી
દિનકર જોષી
સુરેશ જોષી
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

1 અને 2 વાક્ય યોગ્ય નથી.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યયોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જો 'POWERFUL' શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં ?

એક પણ નહીં
ત્રણ
એક
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP