GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?

એ.પી.જે. અબ્દુલ કલામ
અટલ બિહારી વાજપેયી
ઇન્દિરા ગાંધી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP