ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? આંધ્ર પ્રદેશ આસામ મણિપુર છત્તીસગઢ આંધ્ર પ્રદેશ આસામ મણિપુર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિરહ ગીતો પ્રણય ગીતો વિનોદ ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો વિનોદ ગીતો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? સરોદ શરણાઈ તબલા વાયોલિન સરોદ શરણાઈ તબલા વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? બિહાર મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? પ્રેમચંદજી - ગૌદાન બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? અજંતા એલિફન્ટ શિવાલિક કોણાર્ક અજંતા એલિફન્ટ શિવાલિક કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP