ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?

મણિપુર
આસામ
છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
કડિયા ડુંગરની ગુફા - ભરૂચ
ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ
ખંભાલિડાની ગુફા - જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

લલિતકલા અકાદમી
સંગીત નાટક અકાદમી
સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ?

નાદન્ત
કથકલી
કુચીપુડી
ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP