GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ? વિલેજ એકટ, 1963 મુંબઈ વિલેજ એકટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 વિલેજ એકટ, 1963 મુંબઈ વિલેજ એકટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ? રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘શિલાલેખ’ કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નકકી કરે છે ? તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા જમીન દફતર નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? પારસી હિન્દુ જૈન બૌદ્ધ પારસી હિન્દુ જૈન બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP