GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

તાલુકા વિકાસ અધિકારી
મતદારો સીધા મત આપી ચૂંટે છે
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
વિકાસ કમિશ્નર
રાજ્ય ચૂંટણી આયોગ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP