GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટિયા બ.ક. ઠાકોર સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટિયા બ.ક. ઠાકોર સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? ન્યુટ્રોન હાઈડ્રોજન ઈલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હાઈડ્રોજન ઈલેક્ટ્રોન પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક ચંદ્રવદન ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક ચંદ્રવદન ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 7 5 4 3 7 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિર + દોષ ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ નિ + દોષ નિ: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) વાંચશો તો પાસ થશો- રેખાંકિત પદ શું છે ? સંયોજક ક્રિયા વિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયા વિશેષણ નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP