GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચૂપકીદી
ચૂપકિદી
ચુપકીદિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP