GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

24 જાન્યુઆરી, 1999
26 જાન્યુઆરી, 2001
15 ઓગસ્ટ, 1998
1 મે, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે ?

ગ્રામ પંચાયત મંત્રી
ગ્રામ પંચાયત કલાર્ક
સરપંચ
નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહીવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

83.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP