GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
નરસિંહ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

તિરૂવનંતપુરમ
મદુરાઈ
કાંચીપુરમ
મહાબલીપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

ખુલ્લું
પ્રચ્છન્ન
જાહેર
જાણીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP