GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ?

ઓગસ્ટ દરખાસ્ત
આધુનિક દરખાસ્ત
કોમી દરખાસ્ત
જાહેર દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
CFC એટલે ___.

ચેર ફલોરિન કાર્બન
કલોરો ફલોરો કાર્બન
કાર્બન ફેર કાર્બન
કાર્બન ફલોરા કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
11 સપ્ટેમ્બર, 2004
15 ઓગષ્ટ, 2006
2 ઓક્ટોબર, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP