GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

અમૃતલાલ ઠક્કરે
રસિકલાલ પરીખે
ઈન્દુલાલ યાજ્ઞિકે
રતુભાઈ અદાણીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો.

ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય.
કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું
આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી.
ખાનગી વાત જાહેર ન કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP