GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિકે
રસિકલાલ પરીખે
રતુભાઈ અદાણીએ
અમૃતલાલ ઠક્કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ?

જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર
જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા
ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર
ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP