GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
પિયત નિયંત્રિત કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

રસિકલાલ પરીખે
અમૃતલાલ ઠક્કરે
ઈન્દુલાલ યાજ્ઞિકે
રતુભાઈ અદાણીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP