GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી જેવું મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી એ જ મુખ શશી જેવું મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી એ જ મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ભીખુદાન ગઢવી રામનારાયણ પાઠક દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ભીખુદાન ગઢવી રામનારાયણ પાઠક દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? કૅલ્શિયમ બોરોન લોહ મૅગ્નેશિયમ કૅલ્શિયમ બોરોન લોહ મૅગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કે-851 એ કયા પાકની ભલામણ કરેલ જાત છે ? તુવેર મગ અડદ ચોળા તુવેર મગ અડદ ચોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP