GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

ઝવેરચંદ મેઘાણી
ભીખુદાન ગઢવી
રામનારાયણ પાઠક
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ?

કૅલ્શિયમ
બોરોન
લોહ
મૅગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
પિયત નિયંત્રિત કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP