બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

મેરુદંડી
સંધિપાદ
સૂત્રકૃમિ
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નાઈડ્રોજન બેઈઝમાં કયું તત્ત્વ હોતું નથી ?

નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન
ફોસ્ફરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ?

સિંગર
નિકોલ્સન
રોબર્ટ્સન
રોબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

ગોલ્ગીકાય
રિબોઝોમ્સ
અંતઃકોષરસજાળ
લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

રંગસૂત્રીકાનું અલગીકરણ
વ્યતીકરણ પામે છે.
સમજાત રંગસૂત્રની જોડ બને છે.
સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ?

નમૂનાને સૂકવવામાં આવે છે.
નમૂનાને દબાવવામાં આવે છે.
નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે.
નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP