PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. (2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. (3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.
PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) બૃહદેશ્વર મંદિર (2) કોણાર્ક સૂર્ય મંદિર (3) દેલવાડા મંદિર (4) કેદારનાથ મંદિર (a) રાજસ્થાન (b) તમિલનાડુ (c) ઉત્તરાખંડ (d) ઓરિસ્સા
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ? (1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે. (2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. (3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે. (4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.