GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ માસે
દર વર્ષે
દર ત્રણ વર્ષે
દર છ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

સરપંચને જાણ કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે
બાળકને રીફર કરશે
સખીમંડળને જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP