GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 1 વર્ષ સુધી
જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સબલા યોજનાનો ઉદ્દેશ શું છે ?

તરૂણીઓને તબીબી સલાહ
માતાઓના કુપોષણને નાથવા
11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
કુપોષિત બાળાઓની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું ?

સુદર્શન
તેલીયું
દૂધિયું
ગિરિનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP