સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

20,000
80,000
40,000
60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GST હેઠળ ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે ?

વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?

તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે
ધંધાનું મૂલ્ય નક્કી કરે છે
તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP