સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

તત્પુરૂષ સમાસ
મધ્યમપદલોપી સમાસ
બહુવ્રીહિ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
ચંદ્રાબાબુ નાયડુ
લાલુપ્રસાદ યાદવ
મમતા બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 35 મિનિટ
11 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
12 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

શાલિભદ્રસૂરિ
નરચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ
માણિક્યચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP