Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30 % 27(1/8) % 18(1/13) % 23(1/13) % 30 % 27(1/8) % 18(1/13) % 23(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? સરદાર પટેલ જ્વાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ જ્વાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar That child died ___ heavy fever (fill in the blank) with from of at with from of at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? 21 વર્ષ 10.5 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 10.5 વર્ષ 14 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 28 વર્ષ 25 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 25 વર્ષ 27 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP