GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

જયંત પાઠક
કિશોર મકવાણા
ચુનીલાલ મડિયા
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 161
કલમ – 155
કલમ – 74
કલમ – 153

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ?

કંપનીના દેવાદારો
લિક્વીડેટર
દાવેદાર
કંપનીના લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
યોગ્ય રીતે જોડકા જોડો.
(P) ઉત્તરાખંડ
(Q) આંધ્રપ્રદેશ
(R) કેરાલા
(S) સિક્કીમ
(U) તિરૂવનંત પુરમ્
(V) ગંગટોક
(W) દહેરાદુન
(X) વિજયવાડા

P-U, Q-X, R-W, S-V
P-W, Q-V, R-U, S-X
P-W, Q-X, R-U, S-V
P-V, Q-X, R-U, S-W

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP