Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 18% 30% 10% 7% 18% 30% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ડૉ.જીવરાજ મહેતા ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ડૉ.જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ? એચ.ડી. દેવગૌડા રાજીવ ગાંધી અટલબિહારી વાજપાઈ મોરારજી દેસાઈ એચ.ડી. દેવગૌડા રાજીવ ગાંધી અટલબિહારી વાજપાઈ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? તરૂણીઓને તબીબી સહાય કુપોષિત બાળાઓની સારવાર 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા તરૂણીઓને તબીબી સહાય કુપોષિત બાળાઓની સારવાર 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2008 2001 2003 2005 2008 2001 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ? પોરબંદર ગાંધીનગર પાટણ નવસારી પોરબંદર ગાંધીનગર પાટણ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP