Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

18%
30%
7%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

અટલબિહારી વાજપાઈ
મોરારજી દેસાઈ
એચ.ડી. દેવગૌડા
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

અભિલાષા ચતુર્વેદી
અજયકુમાર શર્મા
વિનયકુમાર સક્સેના
વિવેકરામ ચોબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

વધારીને વાત કરવી
મુશ્કેલ કાર્ય કરવું
બંધબેસતી ગોઠવણ કરવી
સામર્થ્ય હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP