Gujarat Police Constable Practice MCQ
ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ?

ચાર કે તેથી વધુ વ્યક્તિ
એક પણ નહી
પાંચ કે તેથી વધુ વ્યક્તિ
ત્રણ કે તેથી વધુ વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય ન્યાયા પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા કથન સત્ય છે ?

લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?

ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. સી. ડી. દેશમુખ
પં. જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP